ડિસેમ્બર -૨૦૧૯ માં લેવાનાર સત્રાંત પરીક્ષા અંગેની અગત્યની સૂચનાઓ 1. યુનિવર્સિટી દ્વારા ચાલતા વિવિધ અભ્યાસક્રમોની ડિસેમ્બર - ૨૦૧૯ સત્રાંત પરીક્ષા તા. ૨૩/૧૨/૨૦૧૯ થી શરુ થનાર છે. 2. જાન્યુઆરી-૨૦૧૯ માં બી.એ. તેમજ બી.કોમ.માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ નવા અભ્યાસક્રમ પ્રમાણેની પરીક્ષા આપવાની રહેશે જેનું સમયપત્રક અલગ રહેશે. ...